શનિવાર, 30 ઑગસ્ટ, 2014

સુવિચાર

સુવાક્યો :~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી. :~> મારુ જીવન એજ મારો સંદેશ છે. :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ. :~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે. :~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય. :~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે. :~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે. :~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું. :~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે. :~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે. :~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે. :~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે. :~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે. :~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે. :~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે. :~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે. :~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું. :~> તમે ન બોલો તમારા કામને બોલવા દો. :~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે. :~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે. :~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે. :~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે. :~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે. :~> દરેક બાળક એક કલાકાર છે. :~> વિચાર કરતાં જ્ઞાન સારુ. :~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી, :~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે. :~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે. :~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે. :~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે. :~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ, :~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી. :~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે. :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે. :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે. :~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે. :~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે. :~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે. :~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના. :~> આજની મહેનત આવતી કાલનું પરીણામ. :~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે. :~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે. :~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે. :~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી. :~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો. :~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે. :~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે. :~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે. :~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે. :~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે. :~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે. :~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી. :~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે. :~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી. :~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે. :~> જીવન સંઘર્ષનું બીજું નામ છે. :~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ. :~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે. :~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી. :~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી. :~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. :~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે. :~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે. :~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ. :~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી. :~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે. :~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે. :~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી. :~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે. :~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી. :~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે. :~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે. :~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે. :~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું. :~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. :~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. :~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ. :~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. :~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે. :~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં. :~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ. :~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું. :~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ. :~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી. :~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે. :~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે. :~> આજના વિચારો આવતી કાલે બોલો. :~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે. :~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે. :~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે. :~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે. :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે. :~> બાળકો પ્રભુના પયગંબરો છે. :~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે. :~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે. :~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે. :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે. :~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે. :~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો. :~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે. :~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે. :~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ. :~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે. :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે. :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે. :~> સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે. :~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે. :~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ. :~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના. :~> આજની મહેનત આવતી કાલનું પરીણામ. :~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે. :~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે. :~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે. :~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી. :~> સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો. :~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે. :~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે. :~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે. :~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે. :~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે. :~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે. :~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી. :~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે. :~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી. :~> ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે. :~> જીવન સંઘર્ષનું બીજું નામ છે. :~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ. :~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી. :~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી. :~> વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી. :~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. :~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે. :~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે. :~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ. :~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે. :~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે. :~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી. :~> સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે. :~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી. :~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે. :~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે. :~> ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે. :~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું. :~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે. :~> સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ. :~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. :~> જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે. :~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી. - Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો