ગુરુવાર, 9 એપ્રિલ, 2015

સુવાક્યો

*:~> **મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી**.* *:~> **મારુ જીવન એજ મારો સંદેશ છે.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.* *:~> **શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.* *:~> **વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.* *:~> **કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.* *:~> **નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.* *:~> **શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.* *:~> **શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.* *:~> **શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.* *:~> **કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.* *:~> **શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે**, **લગની છે.* *:~> **બાળકોને શાબાશી**, **પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.* *:~> **બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.* *:~> **સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.* *:~> **હું કદી શીખવતો નથી**, **હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.* *:~> **શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.* *:~> **તમે ન બોલો તમારા કામને બોલવા દો.* *:~> **જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.* *:~> **ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.* *:~> **પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.* *:~> **બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.* *:~> **બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.* *:~> **દરેક બાળક એક કલાકાર છે.* *:~> **વિચાર કરતાં જ્ઞાન સારુ.* *:~> **બધુ જ પરિવર્તનશીલ છે**, **કશું પણ સ્થિર રહેતું નથી**,* *:~> **વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.* *:~> **તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.* *:~> **તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.* *:~> **જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.* *:~> **મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ**,* *:~> **જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.* *:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.* *:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.* *:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.* *:~> **સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.* *:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.* *:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.* *:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.* *:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.* *:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.* *:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન**, **તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.* *:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.* *:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.* *:~> **સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.* *:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.* *:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.* *:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.* *:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.* *:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.* *:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.* *:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.* *:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.* *:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.* *:~> **ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.* *:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.* *:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.* *:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.* *:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.* *:~> **વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.* *:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.* *:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.* *:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.* *:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.* *:~> **એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.* *:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.* *:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.* *:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.* *:~> **સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.* *:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.* *:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.* *:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.* *:~> **ઇર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.* *:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.* *:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.* *:~> **સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.* *:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.* *:~> **જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.* *:~> **મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.* *:~> **દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.* *:~> **એક આંગણું આપો**, **આખું આભ નહિ માગું.* *:~> **અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.* *:~> **મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.* *:~> **સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે**, **ગુલામી તેની શરમ છે.* *:~> **પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.* *:~> **આજના વિચારો આવતી કાલે બોલો.* *:~> **તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.* *:~> **સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.* *:~> **સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.* *:~> **હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.* *:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.* *:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.* *:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.* *:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.* *:~> **બાળકો પ્રભુના પયગંબરો છે.* *:~> **બાળકો રાષ્ટ્રનું સુકાન છે.* *:~> **શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.* *:~> **ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.* *:~> **કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.* *:~> **આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.* *:~> **સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.* *:~> **માતા બાળકની શિક્ષા**, **દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.* *:~> **બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.* *:~> **જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.* *:~> **ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.* *:~> **સમય કિમતી છે**, **પણ સત્ય તો એથી વધુ કિમતી છે.* *:~> **જે કંઇ શીખવવાની હિંમત કરે છે**, **તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.* *:~> **ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.* *:~> **વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.* *:~> **ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.* *:~> **સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.* *:~> **બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.* *:~> **આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.* *:~> **એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.* *:~> **આજની મહેનત આવતી કાલનું પરીણામ.* *:~> **દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.* *:~> **સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.* *:~> **નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.* *:~> **સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.* *:~> **સફળતા મેળવવા ચિંતા નહી**, **ચિંતન કરો.* *:~> **આશા એક શમણાં જેવી છે**, **જે ભાગ્ય જ ફળે છે.* *:~> **વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.* *:~> **દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.* *:~> **નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.* *:~> **સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.* *:~> **એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.* *:~> **કરેલો યજ્ઞ**, **પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.* *:~> **અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.* *:~> **પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.* *:~> **ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.* *:~> **જીવન સંઘર્ષનું બીજું નામ છે.* *:~> **જગતના અંધારા ફળે એ સૂર્ય**, **ઉરના અંધારા ફળે એ ધર્મ.* *:~> **જેની પાસે ફક્ત પૈસા જ છે**, **તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.* *:~> **જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ****નથી.* *:~> **વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.* *:~> **જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.* *:~> **પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.* *:~> **માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.* *:~> **જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.* *:~> **સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.* *:~> **બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.* *:~> **ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.* *:~> **સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.* *:~> **વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.* *:~> **જ્યાં બુધ્ધિ શાસન કરે છે**, **ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.* *:~> **સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.* *:~> **ઈર્ષા આંધળી હોય છે**, **તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.* *:~> **નિરાશ થવું એટલે નાસ્તિક થવું.* *:~> **ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.* *:~> **સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.* *:~> **બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.* *:~> **કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.* *:~> **જેને હારવાનો ડર છે**, **તેની હાર નિશ્ચિત છે.* *:~> **લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો